માન્ય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃતિ યોજના:- ઘણા વિધાર્થીઓ ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે પોતાનો ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા એ વિધાર્થીઓ માટે CMSS Scholarship એટલે કે માન્ય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃતિ યોજના આશીર્વાદરૂપ છે માન્ય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃતિ યોજના મદદથી જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે એ વિધાર્થી પોતાનો અભ્યાસ કરી શકે છે આ યોજનાનો લાભ લેવા માટે એમાં આવક, સ્પેશ્યલ કેટેગરી,વગેરે શરતો સામેલ છે જેની માહિતી આપણે મેળવીશું. CMSS Scholarship Gujarat માં અરજી કરવા માટે જે અભ્યાસ માં પ્રવેશ લેતા હોય એ મુજબની લાયકાત હોવી જરૂરી છે જેની વિગતવાર માહિતી આપણે મેળવીશું CMSS Scholarship Apply 2023 માટે ધોરણ 10,ધોરણ 12,અથવા ડિપ્લોમા થી ડિગ્રી માં પ્રવેશ લીધેલા હોવા જોઈએ. દર વર્ષે CMSS નો લાભ ચાલુ રાખવા માટે રીન્યુ કરવું જરૂરી છે જો તમે પ્રથમ વર્ષ ફોર્મ એટલે કે અરજી કરવાનું ચુકી ગયા હોય તો બીજા વર્ષે પણ અરજી કરી શકો છો
CMSS Scholarship 2023-24: Online Registration
& Renew Form, Eligibility,Last Date,Status
CMSS શિષ્યવૃતિ યોજના શું છે?
What Is CMSS Scholarship 2023?
CMSS Yojana
Gujarat માં વિધાર્થીને કોર્સ
મુજબ 10000 થી લઇ 600000 સુધી સહાય મળે છે જેમાં
કોર્સમાં Diploma.Degree.Diploma
To Degree,Ug
Courses,Engineering,Pharmacy,Paramedical,Medical,Africulture, વગેરે માં સહાય મળે છે
CMSS યોજનાની માહિતી
CMSS Scholarship
Information
યોજનાનું
નામ |
માન્ય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃતિ યોજના |
લાભ
લેનાર |
ગુજરાતમાં
ભણતા વિધાર્થીઓ |
ઉદ્દેશ્ય |
આર્થિક
રીતે નબળા વિધાર્થીઓને શિષ્યવૃતિ ની તકો આપવી |
Website |
scholarships.gujarat.gov.in |
રાજ્ય |
ગુજરાત |
અરજી
માધ્યમ |
ઓનલાઇન |
માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના માટેની લાયકાત
CMSS Scholarship
Eligibility CriteriaCMSS Gujarat 2023 શિષ્યવૃતિ માટે અરજી કરતા
પેહલા ઉમેદવારો એ તપાસ કરી લેવી કે પોતે લાયકાત ધરાવે છે કે નહીં આ શિષ્યવૃત્તિ મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી,પેરામેડિકલ,ડિપ્લોમા, B.Sc., B.Com., BA,
BBA અને BCA અભ્યાસક્રમો
માટે લાગુ પડે છે જેની માહિતી વિગતવાર જોઈએ
માન્ય મુખ્યમંત્રી શ્રી
શિષ્યવૃતિ યોજના માં અરજી કરતા ઉમેદવાર રાજ્યમાં રહેતો હોવો જોઈએ
ધોરણ 10 ઉપર ડિપ્લોમા કોર્સ, ધોરણ 12 ઉપર ડિપ્લોમા, એન્જીનીયરીંગ અને ફાર્મસી,પેરામેડિકલ, મેડિકલ,Diploma To Degree, સાયન્સ,કોમર્સ,આર્ટસ કોર્સ કરી રહેલા અરજદારોએ લાયકાત માટે આપેલી 7 સ્પેશ્યલ કેટેગરી માં
આવતા હોવા જોઈએ
અરજદારની વાર્ષિક આવક 4.50 લાખ હોવી જોઈએ
માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ
યોજના માટેની સાત (7) સ્પેશ્યલ કેટેગરી
CMSS Special Category List
માન્ય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃતિ યોજનામાં અરજી કરવા માટે નીચે આપેલી સાત
કેટેગરીમાં આવતા હોવા જોઈએ
- · 50% થી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા તાલુકાની કન્યા લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
- · યુદ્ધ.આતંકવાદ,નક્સલવાદ જેવી ઘટ્નાઓમાં ફરજ ઉપર હોય અને અવસાન પામ્યા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય એવા જવાનોના સંતાનો
- · શ્રમિક વાલીના બાળકો
- · 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વાલીના બાળકો અથવા વિધાર્થી પોતે 40% કે તેથી વધુ વિકલાંત ધરાવતા હોય
- · વિધવા મહિલાના બાળકો
- · જેના માતા-પિતા બને મરણ પામ્યા હોય એવા અનાથ બાળકો
- · ત્યક્તા થવા ડિવોર્સી મહિલાના બાળકો
માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ
યોજના માટે ના પ્રમાણપત્ર
CMSS Important Certificates
વિધાર્થી જે કેટેગરીમાં અરજી કરતા હશે એ કેટેગરીનું પ્રમાણપત્ર રજૂ કરવું
ફરજીયાત છે
- · શ્રમિક કાર્ડ
- · સૈનિક વેલ્ફેર બોર્ડનું શક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- · વિકલાંગતાનું શક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- · જાતિનું શક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- · માતા-પિતા અલગ થયા હોવાના પુરાવા
- · માતાપિતા નું મરણ પ્રમાણપત્ર
- · અનાથ આશ્રમનું પ્રમાણપત્ર
- · વિધવા હોવાનું સર્ટિફિકેટ
- · ત્યક્તા હોવાનું 100% સ્ટેમ્પ ઉપર એફિડેવિટ
Note:-ઉપરની કેટેગરીમાં આવતાં હોય એને જ
અરજી કરવી
અને જે કેટેગરી માં અરજી કરતા હોય એ મુજબનું માન્ય પ્રમાણપત્ર હોવું જોઈએ
માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ
યોજના મળતી સહાય
CMSS Scholarship Rewards And Benefits
ક્રમ |
કોર્સ |
સહાય |
1 |
તબીબી અભ્યાસક્રમ |
વધુમાં વધુ 500000 અથવા ટ્યુશન ફી ના 50% |
2 |
પેરામેડિકલ અભ્યાસક્રમ |
વધુમાં વધુ 100000 અથવા ટ્યુશન ફી ના 50% |
3 |
ડિપ્લોમા અભ્યાસક્રમ |
વધુમાં વધુ 50000 અથવા ટ્યુશન ફી ના 50% |
4 |
ડિપ્લોમા 2 ડિગ્રી અભ્યાસક્રમ |
વધુમાં વધુ 100000 અથવા ટ્યુશન ફી ના 50% |
5 |
ડિગ્રી ઇજનેરી અથવા પ્રોફેશનલ અભ્યાસક્રમ |
વધુમાં વધુ 100000 અથવા ટ્યુશન ફી ના 50% |
6 |
સાયન્સ,કોમર્સ,આર્ટસ અભ્યાસક્રમ |
10.000 (મેરિટના આધારે) |
માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના અરજી પ્રકાર
CMSS Types Of CMSS Scholarship
Fresh Application:
જે વર્ષ તમે પ્રવેશ
મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ લીધા
પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક
શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ
Delayed Application
જો તમ અરજી કરવાનું ચુકી
ગયા હોય તો Delayed Application
માં ફોર્મ ભરી શકો છો
માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો
CMSS Scholarship Required
Documents
- આધાર કાર્ડ
- ધોરણ 10 અથવા ધોરણ 12ની
પાસ કર્યાની માર્કશીટ
- ડિપ્લોમા અથવા ડિગ્રીમાં અભ્યાસ મળ્યો હોય તો પ્રવેશસમિતિ નો
લેટર
- જે પણ કોર્સમાં પ્રવેશ મેળવ્યો
હોય એનું પ્રૂફ
- ટયુશન ફી ભરી હોય એટલી તમામ
પહોંચ અથવા રિસીપટ
- સેલ્ફ ડિકલરેશન ઓરિજિનલ
- તમે જે 7 સ્પેશ્યલ
કેટેગરીમાંથી આવતા હોય એનું પ્રમાણપત્ર
- અરજદારના વાલીનું આવકનું
પ્રમાણપત્ર જે માન્ય હોય
- જે સંસ્થામાં કે કોલેજમાં પ્રવેશ
મેળવ્યો હોય એ સંસ્થાનું પ્રમાણપત્ર.
- છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો હોય
તો એનું પ્રમાણપત્ર અને ફૂડ બિલ ની પહોંચ
- બેંક પાસબુક
- ઇન્કમ ટેક્ષ રિટર્ન ની નકલ અથવા આવકવેરાને પાત્રના થતા હોય તો એનું સેલ્ફ ડીક્લેરેશન
- અરજદારનો ફોટોગ્રાફ
- સક્રિય મોબાઇલ નંબર
- VALID ઇમેઇલ ID
માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના હેલ્પલાઇન નંબર
અથવા ટોલ ફ્રી નંબર/ફરિયાદ નંબર
CMSS Helpline Number
CMSS Helpline Numbers:
079-26566000,7043333181 (10:30 AM to 6:00 PM)
આ યોજના વિષે કોઈ પણ
પ્રશ્ન ફરિયાદ કે માહિતી માટે ફકત કામકાજ ના દિવસોમાં કોલ કરવો
CMSS Scholarship Application Process
CMSS How To Apply CMSSScholarship Gujart?
·
· માન્ય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃતિ યોજના અરજી કરવા માટે CMSS ની Website scholarships.gujarat.gov.in ની મુલાકાત લ્યો
·
· CMSS
Website માં એન્ટર થયા પછી તમને Login/Register 2023-24 નું Option જોવા મળશે એના પર ક્લિક કરવું
·
· CMSS
Login/Register 2023-24 માં ક્લિક કર્યા પછી ફ્રેશ અરજી પર ક્લિક કરવું
·
· હવે નવું વિકલ્પ ખુલશે ત્યાં પ્રથમ વખત અરજી કરતા હોય એટલે પ્રથમ
વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
·
· રજિસ્ટ્રેશનમાં હવે તમારું બોર્ડ,પાસ થયેલું વર્ષ,રોલ નંબર મોબાઈલ નંબર વગેરે
માહિતી ભરવાની રહેશે અને ત્યાર પછી પાસવર્ડ મેળવવાનો રહેશે
·
· પાસવર્ડ તમને તમારા મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી માં મોકલવામાં આવશે
·
· હવે ફરીથી લોગીન કરો અને પાસવર્ડ દાખલ કરો
·
· પાસવર્ડ નાખ્યા પછી તમારું લોગીન થઇ જશે
·
· હવે તમારી આગળ ફ્રેશ અરજીનું પેજ ખુલશે એમાં માંગેલી તમામ માહિતી
જેવી કે,તમારી પર્સનલ માહિતી,શેક્ષણિક માહિતી,હોસ્ટેલ માહિતી,આવક ની માહિતી,પ્રવેશ મેળવેલ કોલેજની માહિત ફીલ
કરવાની રહેશે
·
· ત્યાર પછી માંગેલા ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
·
· તમામ માહિતી એકવાર બરાબર ચેક કર્યા પછી લાસ્ટ માં અરજી સબમિટ કરવાની
રહેશે
CMSS Apply In Gujarat 2023 CMSS Department List
Note:- જાહેર રાજાના દિવસો દરમ્યાન જવું નહીં
ડિપાર્ટમેન્ટ અને ઑફિસના
સમય દરમ્યાન જ સંપર્ક કરવો
Department Name |
Address |
Technical
Degree |
ACPC,
Room 119 Admission Building, L. D. Engineering College Campus, Navrangpura,
Ahmedabad |
Diploma |
ACPDC,
Room 125 Admission Building, L D Engineering College Campus, Navrangpura,
Ahmedabad |
Higher
Education |
2
nd Floor, Block No-12, Dr. Jivraj Mehta, Gandhinagar |
Medical
Department |
GMERS
Medical College, Civil Hospital Campus, Near Pathikasharam,Sector -12
Gandhinagar - 382 012 |
Office
Of Director AYUSH (Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and
Homoeopathy) |
State
Model Ayurved College SMIAS Campus, Admin Bhawan, Ground Floor Kolavada,
Gandhinagar, Gujarat, 382028 |
CMSS Help Center
માન્ય મુખ્યમંત્રી શ્રી
શિષ્યવૃતિ યોજના માટે અરજી કર્યા બાદ
હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું ફરજીયાત છે
CMSS Help Center List-Click Here
CMSS Scholarship Apply
Gujarat 2023
CMSS Important Link
Official Website |
|
Fresh Application |
|
Renew Application |
|
Delayed Application |
|
HelpCenter List |
CMSS FAQ
માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના FAQ
પ્રશ્ન:- માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના નો લાભ લેવા માટે દર વર્ષે અરજી
કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ
કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના માં અરજી કરવા માટે વાર્ષિક આવક
મર્યાદા શું છે?
જવાબ:- માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના અરજી કરવા માટે અરજદારની
કુટુંબની વાર્ષિક
આવક મર્યાદા રૂપિયા 4.50 લાખ છે
પ્રશ્ન:-CMSS સહાય ની જાણ અરજદારને કઈ રીતે કરવાં આવે છે?.
જવાબ:- સહાય ની જાણ અરજદાર ને SMS દ્વારા માહિતી મોકલવામાં આવે છે